અક્ષયકુમારના સામાનોની આ હરાજી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાના શોપિંગ ચેનલ પર થશે. આ ચેનલમાં અક્ષય કુમાર પણ એક માલિક છે . દર મહીને અક્ષયના સામાનોની નિલામી આ ચેનલ કરવામાં આવશે. જેથી ગરીબ અને અનાથ બાળકોની મદદ થઈ જશે અને આ આઈડિયા અક્ષય કુમારે પોતે જ આપ્યો હતો.