બિગ બીએ પોતાના બ્લોગ પર લખ્યુ, "લોકો અને શુભચિંતકોની ભીડ અને શોર થોડો વધુ છે. હવે બહાર જવુ અને તેમની મુલાકાત કરવામાં એક ભય છે. ન જાને તેઓ શુ વિચારશે, શુ કહેશે અને કેવો વ્યવ્હાર કરશે... કરવા અને વિચારવા માટે ઘણુ બધુ છે. ક્યારેક ક્યારેક ઈચ્છા થાય છે કે કાશ ! હુ આ બધી વસ્તુઓથી દૂર જઈ શકુ અને એકાંતમાં રહી શકુ" આ વર્ષે અમિતાભની વજીર રજુ થશે. જેમા તેમની સાથે ફરહાન અખ્તર છે