×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
સૂર્યાસ્ત પછી કોઈને આ વસ્તુ આપશો તો લક્ષ્મી રિસાઈ જશે
મંગળવાર, 26 ડિસેમ્બર 2017 (17:18 IST)
ઘરમાં રહેનાર પાડોશીથી વસ્તુઓનો લેવું-દેવું તો થતું જ રહે છે. જ્યોતિષશાસ્ત્રનાં કહ્યું છે કે સૂર્યાસ્ત પછી કેટલીક વસ્તુનો લેવુંદેવું નહી કરવું જોઈએ.
જ્યોતિષશાસ્ત્રમાં તેને અપશકુન ગણાય છે. તેનાથી ભવિષ્યમાં થનાર ખરાબ સંકેતનો ખબર પડી જાય છે.
આવો જાણીએ આ કઈ વસ્તુ છે જેને સૂર્યાસ્ત પછી તમને કયારે કોઈને નહી આપવી જોઈએ.
1. હળદર- જ્યોતિષશાસ્ત્રમાં કહ્યું છેકે હળદર ગુરૂ ગ્રહથી સંબંધિત છે અને ગુરૂ ભાગ્યનો કારક છે. હળદર કોઈ બહારના માણસને આપવાથી દુર્ભાગ્ય વધે છે.
2. ધન- કહ્યુ છે કે સૂર્યાસ્ત પછી કોઈને પણ ધન નહી આપવું જોઈએ. આ અશુભ ગણાય છે. તેનાથી લક્ષ્મી આવવાની જગ્યા ચાલી જાય છે.
3. દૂધ- કહ્યું છે કે દૂધ શુક્ર ગ્રહનો કારક છે અને સૂર્યાસ્ત પછી કોઈને દૂધ આપવાથી માનસિક તનાવ વધે છે.
4. ઝાડૂ(સાવરણી)- સાવરણી લક્ષ્મીનો પ્રતીક ગણાય છે. સૂર્યાસ્ત પછી મહાલક્ષ્મી લક્ષ્મી કોઈને આપવાથી ઘરની બરકત ખત્મ હોય છે.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
જ્યોતિષશાસ્ત્ર - આ 4 રાશિના લોકો જલ્દી કરોડપતિ બને છે...
ભવિષ્યવાણી- વર્ષ 2018માં આ રાશિના લોકોની ચમકશે પ્રેમથી કિસ્મત
Taurus-જાણો વૃષભ રાશિ વાળા માટે કેવું રહેશે 2018( See Video)
Symbols of good luck - સવારે ઉઠતા આ હોય તો, મહાલક્ષ્મીની કૃપા મળવાના સંકેત છે
Pisces--જાણો કેવા હોય છે મીન રાશિના લોકો
જરૂર વાંચો
ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા
મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ
Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે
ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે
ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ
નવીનતમ
Career in Yoga યોગમાં કારકિર્દી કેવી રીતે બનાવવી, ક્યાં અભ્યાસ કરવો? કોર્ષ વિશે બધું જાણો
ગ્રામ પંચાયતની ચૂંટણીનું આજે પરિણામ, રાજ્યમાં 239 મથકો પર થશે મતગણતરી
દેશના આ ભાગોમાં ભારે વરસાદની આગાહી, ચોમાસાએ દસ્તક આપી દીધી છે
IND vs ENG - લીડ્સમાં 5-5 સેન્ચુરી છતાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ઈગ્લેન્ડે 371 રન ચેઝ કરીને રચ્યો ઈતિહાસ
સૂરતમાં રસ્તા બન્યા સ્વિમિંગ પુલ, વરસાદે બગાડી સ્થિતિ, IMD એ આપી 24 કલાકનુ રેડ એલર્ટ
એપમાં જુઓ
x