અંકોનો આપણા જીવન પર ઉંડો પ્રભાવ રહે છે. અંકજ્યોતિષ અંકોના આધાર પર જ મનુષ્યના ભવિષ્યનું આંકલન કરે છે. અંકજ્યોતિષ પર આધારિત રાશિફળને ખૂબ જ સટીક માનવામાં આવે છે. વર્ષ 2016 આવવાનુ છે આવામાં તમે પણ અંકોના માધ્યમથી જાણી શકો છો કેવુ રહેશે આવનારુ વર્ષ તમારે માટે.