શું છે તુલસીનો આટલું મહત્વ , ક્યાંથી આવ્યું તુલસીનો છોડ , કેવી રીતે થઈ એમની ઉત્પતિ ... વાંચો પૌરાણિક કથા
પ્રાચીને સમયમાં દૈત્યરાજ જલંધર નામનું રાક્ષસ હતું એ ખૂબ વીર અને પરક્રમી હતું . તેમની વીરતા અને પરાક્રમીનો રહસ્ય હતું એમની પત્ની વૃંદાનો પતિવ્રતા ધર્મ . તેમના જ પ્રભાવથી એ વિજયી બન્યું હતું. જલંધરના ઉપદ્રવથી પરેશાન દેવગણ ભગવના વિષ્ણુ પાસે ગયા અને રક્ષાની મદદ માંગી. તેમની પ્રાર્થના સાંભળી ભગવાન વિષ્ણુ એ વૃંદાના પતિવ્રતા ધર્મને ભંગ (તોડવા)નું નક્કી કર્યું. તેમને જલંધરના રૂપ ધરી દગાથી વૃંદાનો સ્પર્શ કર્યું.વૃંદાનો પતિ જલંધર દેવતાઓથી પરાક્રમથી યુદ્ધ કરી રહ્યા હતા પણ વૃંદાનો સતીત્વ નષ્ટ થતા જ એ મૃત્યું પામ્યું. જેમ જ વૃંદાનો સતીત્વ તૂટ્યું . પતિ જલંધરનું માથું આંગણમાં આવી પડ્યું. જ્યારે વૃંદાએ આ જોયું તો ક્રોધિત થઈ જાણવા ઈચ્છુયુ કે ફરી હું જેમને સ્પર્શ કીધું એ કોણ છે.
સામે સાક્ષાત વિષ્ણુજી ઉભા હતા. તેમણે ભગવાન વિષ્ણુને શાપ આપ્યું , જે રીતે દગાથી તમે મને પતિ વિયોગ આપ્યા છે , એ જ રીતે તારી પત્નીનું પણ દગાથી હરણ થશે અને પત્ની વિયોગ સહવા માટે તમે પણ મૃત્યુ લોકમાં જનમ લેશો. આ કહીને વૃંદા પતિ સાથે સતી થઈ ગઈ.