Hanuman Jayanti - ધન મેળવવા માટે બસ કરો એક ઉપાય

શનિવાર, 31 માર્ચ 2018 (13:15 IST)
હનુમાનજી આ વિશેષ ઉપાય કરશો તો કુંડળીના ગ્રહ દોષ દૂર થઈ શકે છે અને ધન કાર્યમાં આવતા અવરોધો પણ દૂર થઈ જાય છે હનુમાનજી શિવજીના જ અંશાવતાર છે આ કારણે હનુમાનજીની પૂજાથી શિવજી, મહાલક્ષ્મી અને બધા દેવી-દેવતા પણ પ્રસન્ન થાય છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર