જયા પાર્વતી વ્રત કથા - Jaya Parvati Vrat Katha

શનિવાર, 13 જુલાઈ 2019 (10:08 IST)
જયા પાર્વતી વ્રત એ શિવ-પાર્વતીજીની પૂજા-અર્ચનાનું વ્રત છે. અષાઢ સુદ તેરસથી શરુ થતા આ વ્રત અષાઢ વદ ત્રીજ સુધી ઉજવાય છે. વ્રત ના અંતમાં આખી રાતનું જાગરણ કરી કુમારીકાઓ વ્રત નું સમાપન કરે છે. આ વ્રત કુંવારિકાઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓ ઓછામાં ઓછાં પાંચ વર્ષ અને વધુમાં વધુ વીસ વર્ષ સુધી કરે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર