×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
Hindu Dharm - બુધવારે દાન કરો મગ મળશે શુભ ફળ
બુધવાર, 23 માર્ચ 2022 (00:18 IST)
પ્રથમ પૂજનીય ગણેશની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. જયોતિષ મુજબ બુધવારે બુધ ગ્રહ માટે ખાસ ઉપાય કરવામાં આવે છે.
કોઈ જરૂરિયાત માણસને કે કોઈ મંદિરમાં લીલા મગના દાન કરો. મગ બુધ ગ્રહથી સંબંધિત કઠૉળ છે. એના દાન કરવાથી બુધ ગ્રહના દોષ શાંત થાય છે.
ગણેશજીને મોદકના ભોગ લગાડો ગણેશજીની પૂજાથી પણ બુધ ગ્રહના દોષ દૂર થઈ જાય છે.
સૌથી નાની આંગળીમાં પન્ના રત્ન ધારણ કરો.પન્ના ધારણ કરવાથી પહેલા કોઈ વિશેષજ્ઞ જ્યોતિષીથી કુંડળીના અધ્યયન કરાવી લેવી જોઈએ.
બુધવારે ગાયને લીલી ઘાસ ખવડાવો . ગાયને પૂજનીય અને પવિત્ર ગણાય છે. ગૌમાતાની સેવાથી બધા દેવી-દેવતાઓની કૃપા બની રહે છે.
ગણેશજીને સિંદૂર ચઢાવો હનુમાનજીને સાથે ગણેશજીના શ્રૃંગાર પણ સિંદૂરથી કરાય છે. આથી ગણેશજીને સિંદૂર ચઢાવાથી બધી પરેશાનીઓ દૂર થાય છે.
બુધવારે
સવારે જલ્દી ઉઠીને સ્નાન કરી ગણેશજીના મંદિરમાં જઈને ગણેશને દૂર્વા અર્પિત કરો. દૂર્વા 11 કે 21 ચઢાવશો તો શુભ ફફળ જલ્દી મળે છે.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
Budhwar Astro Tips- માતા લક્ષ્મીનો ઘરમાં સ્થાયી નિવાસ ઈચ્છો છો તો બુધવારે કરો આ ઉપાય
લુધીયાણાથી આવેલું કન્સાઇમેન્ટ દુબઈ મોકલવા ગુજરાતના દરિયાનો ઉપયોગ,મુન્દ્રાથી ચોખાની આડમાં એક્સપોર્ટ થતું 5 ટન રક્તચંદન ઝડપાયું
Ganesh Puja- ગણેશ અને લક્ષ્મીજીની પૂજા એક સાથે કેમ કરવામાં આવે છે ?
બુધવારે ગણેશજીને પ્રસન્ન કરવા અને લક્ષ્મીજીનો આશીર્વાદ માટે કરી લો આ મંત્રોનો જાપ
બુધવારના દિવસે ભૂલીને પણ ન કરવા જોઈએ આ 7 કામ
જરૂર વાંચો
વિટામિન બી12 થી ભરપૂર હોય છે આ દાળ, રોજ એક વાડકી પીવાથી દૂર થઈ જશે Vitamin B12 Deficiency
Gujarati Health Tips - સવારે ખાલી પેટે મધ સાથે આ એક વસ્તુ ખાવાથી આ 5 સ્વાસ્થ્ય સમસ્યાઓ કાયમ માટે થઈ શકે છે ગાયબ
જીવનમાં તહેવારો નું મહત્વ નિબંધ
ગુજરાતી રેસીપી- મખાણા પનીર
શું છે વોકિંગનો 6-6-6 નો ટ્રેન્ડ, જાણો વજન ઘટાડવામાં આ નવો ફોર્મ્યુલા કેટલો અસરકારક છે?
નવીનતમ
Jeevitaputrika Vrat Katha in Gujarati - જીવિત્પુત્રિકા વ્રત કથા.
ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો - Chapati Bhari Chokha Ne Ghee No Chhe Divado
Ghor aandhari re - ઘોર અંધારી રે - Gujarati garba lyrics
Jitiya Vrat 2025: માતાઓ કેમ કરે છે જીતિયા વ્રત? જાણો તેનું મહત્વ, શુભ મુહૂર્ત, નહાઈ-ખાઈ તિથિ અને પૂજા વિધિ
Pitru Paksha 2025: પિતૃપક્ષ દરમિયાન પિતૃઓને જળ ચઢાવવું કેમ જરૂરી છે, જાણો તેનું મહત્વ અને નિયમો
એપમાં જુઓ
x