1. જે વ્યક્તિ કોઈપણ જ્ઞાન વગર ઘમંડમાં જીવે છે તે મૂર્ખતાનું પ્રતિક છે.
2. ચાણક્ય અનુસાર, આવા વ્યક્તિ પોતાની અજ્ઞાનતામાં ફસાયેલા રહે છે.
3. જેઓ બીજાનું ખરાબ બોલે છે તે ક્યારેય સાચા રસ્તે ચાલી શકતા નથી.
4. ચાણક્ય કહે છે કે આવા લોકો હંમેશા બીજાને નીચવામાં વ્યસ્ત રહે છે.
6. ચાણક્યનું માનવું છે કે ક્રોધ મનુષ્યની બુદ્ધિનો નાશ કરે છે.
7. જે વ્યક્તિ હંમેશા પૈસા પાછળ દોડે છે તે પોતાનું ચારિત્ર્ય ગુમાવે છે.
8. જે વિચારીને બોલતો નથી તે પણ મૂર્ખતાનું પ્રતિક છે.
9. ચાણક્ય કહે છે કે શબ્દોનો સાચો ઉપયોગ બુદ્ધિ છે.