×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
Ekadashi Upay- એકાદશી પર આ ઉપાયોથી બદલે છે ભાગ્ય
ગુરુવાર, 23 નવેમ્બર 2023 (08:28 IST)
1. એકાદશીની સાંજે તુલસીની સામે ગાયનો ઘીનો દીપક પ્રગટાવો. અને ઓમ ૐ નમો:ભગવતે વાસુદેવાય નમઃ મંત્ર બોલતા તુલસીની 11 પરિક્રમા કરો. તેનાથી ઘરમાં સુખ-શાંતિ બની રહે છે અને સકટ નહી આવતું.
2. એકાદશી પર ભગવાન વિષ્ણુની પીળા ફૂલથી પૂજા જરૂર અર્પિત કરો. તેનાથી તમારી દરેક મનોકામના પૂરી થઈ શકે છે.
3. એકાદશી પર ભગવાન વિષ્ણુને ખીરમાં તુલસીના પાન નાખી ભોગ લગાવો. તેનાથી ઘરમાં શાંતિ બની રહે છે.
4. એકાદશી પર પીળા રંગના ફળ, કપડા અને અનાજ ભગવાન વિષ્ણુને અર્પિત કરો. પછી આ બધી વસ્તુઓ ગરીનોને દાન કરી નાખો.
5. એકાદશી પર પીપળના ઝાડ પર જળ ચઢાવો. પીપળમાં ભગવાન વિષ્ણુનો વાસ ગણાય છે. તેનાથી કર્જ મુક્તિ મળે છે.
6. એકાદશી પર સુહાગન મહિલાઓને બોલાવીને ઘરે ફળાહાર કરાવો અને તેને સુહાગની સામગ્રી પણ ભેંટ કરો.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
દેવઉઠી એકાદશી - દેવઉઠી એકાદશી ના દિવસે બની રહ્યા છે 3 શુભ સંયોગ, પૂજાનું મળશે અનેકગણું ફળ, જરૂર અર્પિત કરો આ વસ્તુઓ
23 નવમ્બરનું રાશિફળ - દેવઉઠી એકાદશી પર આ રાશિઓ થશે માલામાલ
પ્રબોધિની એકાદશી વ્રત કથા prabodhini ekadashi Vrat Katha
Tulsi Vivah- તુલસી લગ્નની પારંપરિક લોકકથા
Dev Uthani Ekadashi Vrat : દેવઉઠી અગિયારસ ક્યારે છે? નોંધી લો આ તારીખ, મુહુર્ત પારણ સમય અને મહત્વ
જરૂર વાંચો
કેરી સાથે ભૂલથી પણ નાં ખાશો આ 5 વસ્તુઓ, નહિ તો તે આરોગ્ય માટે ઝેર સમાન છે
આજે લંચમા શુ બનાવુ ? - આજે બનાવો બટેટા પાલક નવી સ્ટાઈલમા
ઊંઘ ના આવવાથી છો પરેશાન તો કરો બસ આ ૩ કામ, રાત્રે 9 વાગતા જ આંખો થવા માંડશે બંધ
Highest railway bridge in world- રાષ્ટ્રને સમર્પિત વિશ્વનો સૌથી ઊંચો રેલ્વે પુલ, જાણો ચેનાબ પુલ સાથે જોડાયેલી 10 મહત્વપૂર્ણ બાબતો
ભગવાન જગન્નાથની રથયાત્રા વિશે નિબંધ
નવીનતમ
Eid ul-Adha 2025 Wishes: ઈદ ઉલ અજહા પર આ મેસેજ કોટસ અને સ્ટેટ્સ સાથે કરો બકરી ઈદ મુબારક
Shani Chalisa Lyrics: સુખ-સમૃદ્ધિ ઇચ્છો છો તો આજે જ કરો આ કામ, શનિદેવ આપશે આશીર્વાદ
Eid-Ul-Adha 2025: ક્યારે ઉજવાશે બકરીઈદ, જાણો શા માટે આપવામાં આવે છે કુરબાની ?
Pradosh Vrat 2025: 8 કે 9 જૂન ક્યારે છે પ્રદોષ વ્રત ? જાણો યોગ્ય તિથી, શુભ મુહુર્ત અને ભગવાન શિવની પૂજા વિધિ
Nirjala ekadashi wishes in Gujarati - નિર્જલા એકાદશી શુભકામના સંદેશ
એપમાં જુઓ
x