નવરાત્રિના આઠમાંથી છ દિવસ રહેનારા સુયોગમાં કોઈપણ શુભકાર્ય શરૂ કરવુ અને વાહન, સુવર્ણ આભૂષણ, પ્રોપર્ટીની લેવડ-દેવડ કરવી યોગ્ય રહેશે. આ સમય દરમિયાન કરવામાં આવેલ ખરીદી ઘરમાં સમૃદ્ધિ લાવાનરી રહેશે.
23 માર્ચ : રવિયોગ
24 માર્ચ : સર્વાર્થસિદ્ધિયોગ
25 માર્ચ : સર્વાર્થસિદ્ધિયોગ, કુમાર યોગ, અને રાજયોગ