×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
અરજી લેખન નમૂનો
શુક્રવાર, 27 ફેબ્રુઆરી 2026 (10:17 IST)
અરજી લેખન નમૂનો(Structure):
જમણી બાજુ: અરજી કરનારનું સરનામું અને તારીખ.
ડાબી બાજુ: પ્રતિ, (જેમને અરજી કરવાની છે તેમનું પદ અને સરનામું).
વિષય: અરજી શેના માટે છે તે ટૂંકમાં લખો.
સંબોધન: સાહેબશ્રી / મહોદય / માનનીય.
મુખ્ય વિગત (Body):
પહેલો ફકરો: તમારો પરિચય અને કારણ.
બીજો ફકરો: અરજીની વિગતવાર માહિતી.
સમાપન: આભાર.
જમણી બાજુ: આપનો વિશ્વાસુ/આપની વિશ્વાસુ + સહી અને નામ.
ઉદાહરણ (રજા માટે અરજી):
તારીખ: 27/02/2026
પ્રતિ,
આચાર્યશ્રી,
[શાળાનું નામ],
[શહેરનું નામ].
વિષય: બે દિવસની રજા મેળવવા બાબત.
સાહેબશ્રી,
સવિનય જણાવવાનું કે, મને અચાનક તાવ આવવાને કારણે હું આવતીકાલે તારીખ 28/02/2026 થી 29/02/2026 સુધી શાળામાં ઉપસ્થિત રહી શકીશ/શકીશ નહીં.
કૃપા કરીને મને બે દિવસની રજા મંજૂર કરવા વિનંતી.
આભાર.
આપનો/આપની વિશ્વાસુ,
[સહી/નામ]
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
અરજીલેખન માટે આટલું સમજો અને યાદ રાખો.
શિવાજી ના ઘોડા નું નામ
World Radio Day: વિશ્વના પ્રથમ રેડિયોની કિંમત કેટલી હતી? કઈ કંપનીએ વાણિજ્યિક રેડિયો ઉત્પાદન શરૂ કર્યું?
Pariksha Pe Charcha 2026 Live: પીએમ મોદી વિદ્યાર્થીઓને કહ્યુ - જીવનમાં અનુશાસન ખૂબ અનિવાર્ય
દારૂ પીતા પહેલા આપણે જમીન પર દારૂના થોડા ટીપા કેમ છાંટીએ છીએ? તેની પાછળનું સાચું કારણ જાણો
જરૂર વાંચો
Durga Saptashati Path: નવરાત્રી દરમિયાન દુર્ગા સપ્તશતીનો પાઠ શા માટે કરવો જોઈએ? જાણો તેના નિયમ અને મહત્વ
Chaitra Navratri 2026 Story: ચૈત્ર નવરાત્રી શા માટે ઉજવવામાં આવે છે? તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ? જાણો પૌરાણિક કથા અને માન્યતાઓ
અંબાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ: દર્શનના સમયમાં ફેરફાર, મંદિર જતા પહેલા જાણી લો ટાઈમિંગ
ઘરમાં ડિઝિટલ લૉક અને લોખંડની જાળી બની મોત, ઈન્દોર પુગલિયા પરિવારના 8 સભ્યોના જીવતા બળી જવાથી મોત
Delhi Fire: બાળકોને પહેલા માળેથી ફેંક્યા, આગ અને ધુમાડાથી 9 લોકોના મોત, દિલ્હી અગ્નિકાંડની ભયાનક તસ્વીરો
ધર્મ
Durga Saptashati Path: નવરાત્રી દરમિયાન દુર્ગા સપ્તશતીનો પાઠ શા માટે કરવો જોઈએ? જાણો તેના નિયમ અને મહત્વ
Chaitra Navratri 2026 Story: ચૈત્ર નવરાત્રી શા માટે ઉજવવામાં આવે છે? તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ? જાણો પૌરાણિક કથા અને માન્યતાઓ
Chaitra Navratri 2026: ચૈત્ર નવરાત્રિમાં 9 દિવસ સુધી શુ ખાવુ જોઈએ અને શુ નહી ? જાણો નવરાત્રિ વ્રતના નિયમ
Chaitra Navratri Fasting Rules: ગરમીમાં નવરાત્રી વ્રત કેવી રીતે કરવુ ? શુ ખાવુ શુ નહી, જાણો 9 દિવસ શરીરને કેવી રીતે રાખશો ફીટ અને એનર્જેટિક
ઈદ ઉલ ફિતર - અલ્લાહ તરફથી રોજેદારોને ભેટ
એપમાં જુઓ
x