આવા લોકો પર પણ થાય છે ઈશ્વરની કૃપા
જ્યોતિષશાસ્ત્ર મુજબ વ્યક્તિની કુંડલીમાં ચાર કે પાંચ ગ્રહ એક સાથે એક જ ઘરમાં બેસેલા હોય તો વ્યક્તિ પર ઈશ્વરની કૃપા કાયમ રહે છે. પણ આ સ્થિતિમાં વ્યક્તિના સંસારથી વિરક્ત થવાની શક્યતા વધી જાય છે. પણ આ ગ્રહોમાંથી કોઈ અસ્ત હોય કે પછી બધા ગ્રહ કમજોર હોય તો વિરક્ત થવાની શક્યતા ઓછી થાય છે.