હનુમાનજીની કૃપાથી મેળવો સુંદર, સુશીલ પત્ની

બુધવાર, 20 એપ્રિલ 2016 (15:52 IST)
જો કોઈ માણસના લગ્ન નહી થઈ રહ્યા હોય તો એને લગ્નની કામના કરતા શ્રી હનુમાનજીના ધ્યાન , પૂજન , વિનય કરો. 
કોઈ પણ માસના શુક્લ પક્ષના પ્રથમ મંગળવારથી દરરોજ સવારે 108 વાત પાઠ કરવાથી સુંદર, સુશીલ સ્ત્રી મળે છે. પાઠના સમયે હનુમાનજીના ચિત્ર સામે કે મૂર્તિ સમે ઉત્તર તરફ મુખ કરી ઘીના દીપક પ્રગટાવતા રહેવા જોઈએ. 
 
1. શ્રી હનુમાનજીને દરરોજ મધુર ફળોના ભોગ લગાડવા જોઈએ. 
 

2. મંગળવારે સિંદૂર અને ચમેલીના તેલ ચોલાના રૂપમાં મંદિરમાં ભેંટ કરવા જોઈએ. 
3. રામચરિત માનસ , સુંદર કાંડ ,મૂલરામાયણના સમ્પુટિત પાઠ શ્રી વાલ મીકી રામાયણના સુંદરકાંદના 36મા સર્ગના 46મા શ્લોકના ધ્યાન લગાવીને કરવાથી પણ સુશીલ સ્ત્રીની પ્રાપ્તિ હોય છે. 
 

મંત્ર 
સ દેવિ નિત્યં પરિતપ્યમાનસ્ત્વામેવ સીતેત્યભિભાષણ : 
ધૃતવ્રતો રાજસુતો મહાત્મા તવૈવ લાભાય કૃતપ્રયત્ન 
 

વેબદુનિયા પર વાંચો