4. ભગવાન વિષ્ણુને લક્ષ્મી, શિવ, તુલસી જેટલી પ્રિય છે એટલ બીજુ કશુ જ નહી.
5. જે પ્રાણીએ તુલસી દળ દ્વારા ભગવાન વિષ્ણુનુ પૂજન કરી લીધુ તેનુ હોમ, યજ્ઞ અને વ્રત બધુ પુર્ણ થઈ ગયુ. .
6.જે રીતે ગંગા મુક્તિ પ્રદાન કરે છે એ જ રીતે તુલસી પણ કલ્યાણ કરનારી છે.
7. મંજરી સહિત તુલસી પાન દ્વારા ભગવાન વિષ્ણુની પૂજાનુ પુણ્યફળ વર્ણન કરવુ અસંભવ છે.
8. તુલસીના નિકટ જે મંત્ર વગેરેનો જાપ કરે છે તે અનેક ગણું ફળ મેળવી લે છે.
9. તુલસીના પાન ફુલ-ફળ-મૂળ-શાખ-છાલ-થડ અને માટી વગેરે બધુ પવિત્ર છે.