પુરૂષોત્તમ માસ ત્રણ વર્ષમાં એક વાર આવે છે. આથી પોતે ભગવાને એને એમના નામથી સંકળાયેલા હતા . આ માસ ધર્મ અને પુણ્ય કાર્ય કરવા માટે સર્વોત્તમ હોય છે કારણ કે આ માસમાં પૂજન પાઠ કરવાથી વધારે પુણ્ય મળે છે. આ માસમાં શ્રાદ્ધ , સ્નાન અને દાનથી કલ્યાણ થાય છે.
આ સંસાર મનુષ્ય માયાથી મુક્તિ મેળવા માટે જીવનભર ભટકતો રહે છે પણ એને મુક્તિ નહી મળતી. જે ક્ષણ શ્રીમદભાગવત અને ભગવાન શ્રીકૃષ્ણ , ભગવાન વિષ્ણુંના પ્રત્યે તેના મનમાં ભાવ જાગે છે . તે ક્ષણ માયાથી મુક્તિ મળી જાય છે. ભગવાનની ભક્તિમાં લીન થઈને પ્રાણી પાપોથી મિક્તિ મેળવી એમના લોલક પરલોક બન્ને સુધારી લે છે.
વિષ્ણુ ઉપાસના
પુરૂષોત્તમ માસમાં વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ અને ગણપતિ અથર્વશીર્ષ માણસને પુણ્યની તરફ લઈ જાય છે. ભાગવત કથા અને પુરૂષોત્તમમાસના સંયોગ પણ દુર્લભ છે. કહેવું છે કે સ્વર્ગમાં બધુ મળી જાય છે પણ ભાગવત કથા નહી. ભગવાન મળી જશે , પણ ભગવાનની કથા નહી. અધિક માસ એટલે પુરૂષોત્તમ માસ ભગવાન વિષ્ણુના માનવના પુણ્ય માટે બનાવ્યા છે.