હિન્દૂ ધર્મમાં તુલસીના છોડને માતાનો દર્જો આપ્યો છે. માન્યતા છે કે ઘરના આંગણે તુલસીનો છોડ લગાવવાથી તમામ મુશ્કેલી સમાપ્ત થઈ ઘરમાં ખુશાલી આવે છે. . ધર્મગંથોમાં ભગાવાન વિષ્ણુ અને તુલસીના લગ્નનું વિધાન છે. તેથી તુલસીને વિષ્ણુપ્રિયા નામેથી પણ ઓળખાય છે. તુલસીના પણ અનેક રૂપ છે. જેમાં રક્ત તુલસી, રામ તુલસી., વન તુલસી, જ્ઞાનતુલસી વગેરે છે.
- પૂર્વ દિશામાં રાખવાથી સંતાન આજ્ઞાંકારી બને છે.
- જો સંતાન વાત ન માનતી હોય તો પૂર્વ દિશામાં રાખેલ તુલસીના છોડના ત્રણ પાંદડા દરરોજ તેને ખવડાવો. તે શીઘ્ર આજ્ઞાકારી થશે.