શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે ખરીદી લો આ વસ્તુઓ પછી જુઓ ચમત્કાર

શનિવાર, 18 જુલાઈ 2020 (23:12 IST)
મિત્રો શ્રાવણ ટૂંક સમયમાં જ શરૂ થઈ રહ્યો છે. લોકો શિવજીને પ્રસન્ન કરવા માટે શ્રાવણમાં વ્રત, ઉપવાસ અને પૂજા પાઠ કરે છે. જ્યોતિષ મુજબ જો આપ શ્રાવણ મહિનાના પ્રથમ જ દિવસે ઘરમાં જો ભોલેનાથ સંબંધિત 10 વસ્તુઓ લઈ આવશો તો ઘરમાં શુભ્રતા સાથે ધનની વૃદ્ધિ પણ થાય છે. સાથ જ વસ્તુ મુજબ સુખ સમૃદ્ધિ સાથે પોઝિટિવીટીની ઉર્જાનો સંચાર થાય છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર