World Philosophy Day: ફિલોસોફીમાં MA કર્યા પછી BEd કરીને લેક્ચરર બની શકે છે

ગુરુવાર, 16 નવેમ્બર 2023 (13:48 IST)
આજે 16 નવેમ્બરે વર્લ્ડ ફિલોસોફી ડે ઉજવાઈ રહ્યુ છે. અમે બધાના વિચાર, સાંસ્કૃતિક, સંવર્ધન અને વ્યકતિગત વિકાસમાં દર્શનશાસ્રના મહત્વના દર્શાવનાર વિશ્વ દર્શન દિવસને દરેક વર્ષ નવેમ્બર મહીના ત્રીજી ગુરૂવારે ઉજવવવામાં આવે છે.

વર્ષ 2005માં શરૂઆતના પછી દરેક વર્ષ ઉજવાઈ રહ્યા છે વિશ્વ દસ્ર્હન દિવસ માટે આ વર્ષ યુનેસ્કોએ મુખ્ય વિષય બહસંસ્કૃતિ વાળા વિશ્વમાં દાર્શનિક પ્રતિબિંબ જાહેર કર્યુ છે. 
 
તેથી બધા વિદ્યાર્થી જે કે કોઈ માન્યતા પ્રાપ્ત ઉચ્ચ શિક્ષા સંસ્થાનથી દર્શનશાસ્ત્રમાં પીજી કરી રહ્યા છે કે એમએ ડિગ્રી મેળવી રહ્યા છે તે પછી બીએડ કરીને જુદા-જુદા સંસથાનોમાં ફિલોસોફીમાં લેકચરર પદો માટે આવેદન કરી શકે છે. કેંદ્ર સરકારના વિભાગો અને સંસ્થાનો માટે ભરતી કરનારા સંઘ લોક સેવા આયોગ  (UPSC) ના એક ભરતીની જાહેરાત (નં. 21/2022) અનુસાર, જે ઉમેદવારો ઓછામાં ઓછા 50 ટકા માર્ક્સ સાથે MA (ફિલોસોફી) પાસ કરે છે તેઓ B.Ed અથવા B.El.Ed અથવા D.El.Ed.કરી લેક્ચરર (ફિલોસોફી) ની પોસ્ટ માટે અરજી કરવા પાત્ર છે. આ ઉપરાંત, મહત્તમ 38 વર્ષની વય અંક મર્યાદા સાથે પણ પૂર્ણ કરવી પડશે, જેમાં અનામત વર્ગના ઉમેદવારોને છૂટછાટ આપવામાં આવે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર