લઠ્ઠાકાંડમાં પોલીસ અને સરકારને શુ આપ જવાબદાર માનો છો ?
પ્રણવ મુખર્જીએ રજૂ કરેલ બજેટથી આપ શુ ખુશ છો ?
સામાજિક રીતે જોવા જઈએ તો, સજાતીય સંબંધ યોગ્ય છે ?
ઘો.10ના બોર્ડને વિખેરી દેવાથી અને ઘો.12ની પરીક્ષા એક જ બોર્ડ દ્વારા લેવાથી શિક્ષા ઉપર સારી અસર પડશે ?
ટીમ ઈંડિયા વિશ્વકપમાંથી ફેંકાઈ જવા પાછળ ટીમમાં વિખવાદ હોવાનુ આપ માનો છો ?
શુ ટીમ ઈંડિયા ઈગ્લેંડમાં રમાનાર ટ્વેંટી-20 વિશ્વકપમાં પોતાનુ પ્રભુત્વ જાળવી રાખશે ?
મનમોહનનુ જમ્બો મંત્રી મંડળ લોકોની આશાઓ પર ખરુ ઉતરશે ?
કોગ્રેસ યુપીએને ચૂંટણીમાં મળેલી સફળતા કોને આભારી છે ?
મતદાન ન કરવાની બાબતને રાષ્ટ્રીય ગુન્હો ગણવો જોઈએ ?
60 વર્ષથી મોટી વયના નેતાઓને રાજનીતિમાંથી દુર કરી દેવા જોઇએ ?
દેશમાં સારી સરકાર માટે ભાજપ, કોગ્રેસે હાથ મીલાવવા જોઈએ ?
શુ ભાજપ રામમંદિર જેવા મુદ્દા ઉઠાવીને લોકોના મત મેળવી શકશે ખરુ ?
શુ શ્રીરામના આદર્શોને જીવનમાં ઉતારવા સહેલા છે ?
શુ ઉગ્રવાદ અને કટ્ટરવાદ પાકિસ્તાનને ખતમ કરી નાખશે ?
વરુણ ગાંધી દોષી સાબિત થતા હવે ભાજપે તેને ટિકિટ આપવી જોઈએ ?