નવરાત્રીમાં ભૂલથી પણ ન કરશો આ 8 કામ

શુક્રવાર, 9 ઑક્ટોબર 2020 (18:00 IST)
મા ભવાનીની પૂજા હંમેશા નિયમો સાથે જ કરવામાં આવે છે. નવરાત્રિમાં આ વાતોનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે આ જ કારણ છે કે પૂજા વિધિ વિધાનથી કરવામાં આવે છે આ 9 દિવસ માતાની પૂજામાં કોઈ ભૂલ ન થવી જોઈએ નહી તો પૂજાનું ફળ મળતુ નથી

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર