×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
હીંગથી કરો ઘરેલૂ ઉપચાર
મંગળવાર, 5 ઑગસ્ટ 2014 (17:24 IST)
*દાંતમાં કીડા પડી ગયા હોય તો રાતે દાંતમાં હીંગ ભરી દો .કીડા જાતે જ બહાર નીકળી જશે.
*જો શરીરના કોઈ ભાગમાં કાંટો વાગી ગયો હોય તો તે જગ્યા પર હીંગને પાણીમાં ઓગાળી તેનો લેપ લગાવી દો. થોડા સમયમાં કાંટો આપમેળે નિકળી જશે.
*અફીણની અસરને ઓછી કરવામાં હીંગ મદદ કરે છે. તેથી તેને વિષહરણી ઔષધિ કહેવાય છે.
*હીંગનો લેપ બવાસીર ,તલમાં લાભપ્રદ છે.
*ત્વચા રોગ જેમ કે દાદ- ખંજવાળ અને બીજા ચામડીના રોગોમાં એનું પાણી તે જ્ગ્યા પર લગાવવાથી લાભ થાય છે.
*નાના બાળકોને સંડાસ ન આવે તો હિંગ પાણીમાં ઓગાળીને નાભિમાં લગાવી દો તરત જ લાભ થશે.
*પેટમાં કીડા થયા હોય તો હીંગને પાણીમાં ઘોળી એનું એનિમા લેવાથી પેટના કીડા શીઘ્ર નિકળી જાય છે.
*હીંગનો પ્રયોગ દાળ અને કઢીમાં કરવાથી પાચન ક્રિયા સરળ બને છે.
*સૂકી હીંગને ગેસ પર શેકીને ખાવાથી પેટની ગેસ અને કફ જેવા રોગોથી રાહત મળે છે.
*નાના બાળકોને ગળામાં તકલીફ થતી હોય અથવા તો ગળુ દુખતું હોય તો થોડી હીંગને વાટીને સરસવના તેલમાં ભેળવીને તેનો લેપ કરવાથી રાહત રહે છે.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
જિયોમાં રોકાણ કરવુ મારા જીવનનુ સૌથી મોટુ રિસ્ક હતુ - મુકેશ અંબાની
વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યુઝ, CBSE 10 માં ધોરણની પરીક્ષા આવતા વર્ષથી 2 વાર થશે, મહિનાનુ નામ પણ જાણી લો
દુનિયાનો અંત થવા જઈ રહ્યો છે, બે અઠવાડિયા પછી અહી થશે મોટી તબાહી, બાબા વેંગાની છે આ ભવિષ્યવાણી
લગ્નની રાત્રે રૂમમાં પ્રવેશતા જ દુલ્હને કહ્યું- હું કોઈ બીજા સાથે .. જ્યારે વરરાજાએ તેના હાથમાં આવી વસ્તુ જોઈ, ત્યારે તે સ્તબ્ધ થઈ ગયો!
ઘરોમાં પાણી ઘૂસી ગયા... રસ્તાઓ તળાવ બન્યા, ભારે વરસાદને કારણે ગુજરાતમાં તબાહી; 3 જિલ્લામાં રેડ એલર્ટ
ધર્મ
અમાસના દિવસે કરી લો આ ચમત્કારિક ઉપાયો, તમને જીવનના દરેક ક્ષેત્રમાં મળશે સફળતા
મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ
Ambubachi Mela 2025: કામાખ્યા મંદિરનો અંબુબાચી મેળો આજથી શરૂ, અહીં માસિક ધર્મ ઉજવાય છે; જાણો પૌરાણિક કથા
જયા પાર્વતી (ગોરમાનું વ્રત) વ્રત 2025 માં ક્યારે ઉજવાશે ? જાણો તારીખ, મહત્વ અને પૂજા વિધિ
Yogini Ekadashi: યોગિની એકાદશી પર કરો તુલસીના આ ઉપાયો, ધન-ધાન્ય અને સુખમાં થશે વૃદ્ધિ
એપમાં જુઓ
x