અમદાવાદ. શક્તિ અને ભક્તિના પર્વ ચૈત્રી નવરાત્રીનો રવિવારથી ભક્તિ અને શ્રધ્ધાપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ...
ચૈત્રી નવરાત્રિમાં ઘણાં લોકો ઉપવાસ કરે છે. અથવા મીઠું લેતાં નથી. તેના ધાર્મિક મહત્ત્વ વિશે શાસ્ત્રી ...
એક બાજઠ ઉપર લાલ વસ્ત્ર પાથરી તેનાં ઉપર ઘઉનું મંડળ બનાવી તે મંડળમાં નાગરવેલનું પાન ગોઠવવું, આ પાન ઉપર...
રંગે રમે આનંદે રમે રે. આજ નવદુર્ગા રંગે રમે રે. આદિતે આવ્‍યાં અલબેલી અંબા, મંડપમાં મતવાલી ભમે રે,
શ્રાવણ મહિનો પૂરો થતાં જ ભાદરવી પૂનમ માટેની તૈયારીઓ શરૂ થઇ જાય છે. તેમાં ભાદરવા સુદ અગિયારસથી પૂનમના...
શુભ મુહુર્ત જોઈ પૂજા સાહિત્‍યની તમામ સામગ્રીઓ પાસે રાખી પૂર્વાભિ મુખે બેસી પ્રથમ આચમન પ્રાણાયામ કરી ...
હે......... આઘટ ગાગરની વાત...
મા પાવા તેગઢતી ઉતર્યાં મહાકાળી રે, મા પરવરિયાં ગુજરાત પાવાવાળી રે. 1 મા સોળ સજ્‍યા શણગાર મહાકાળી ર
ઝુલે ઝુલે છે ગબ્‍બરની માંય, અંબા ઝુલે છે. માને ઝુલે ઝુલવાની હોશ ઘણી, તારા ભક્‍તો ઝુલાવે છે ખમ્‍મા
માજી પથ્‍થરમાંથી પ્રગટ થયાં રે, માજી વસિયાં ડુંગર માંય, રે અંબે મા પાય લાગું છુ પ્રેમથી રે. માજી પ...
મથુરામાં ખેલ ખેલી આવ્યા હો શ્યામ ક્યાં રમી આવ્યા.. 2) નાકની નથણી ક્યાં મુકી આવ્યાં, 2) વાળી તે ...
સાયબા, હું તો ત્રાંબાની હેલ્યે પાણી નૈ ભરું રે લોલ, સાયબા, મુને રૂપલા બેડાની ઘણી હામ ...
મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે, મારાં હૈડાં હારોહાર, મારાં દલડે લેરાલેર જાય, જનાવર જીવતાં ઝાલ્...
હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો? આંખલડી રાતી ને ઉજાગરો ભારે કીધો… હો રંગ રસિયા આજ અમે ગ્ય...
જય આદ્યા શક્‍તિ મા જય આદ્યા શક્‍તિ, અખંડ બ્રહ્માંડ દીપાવ્‍યા (2)પડવે પંડિતમા, જ્‍યો જ્‍યો મા જગદંબ
નવરાત્રિ વ્રતની પરિપૂર્ણતા માટે માર્કેંડેય પુરાણમાં તેનો ઉલ્લેખ છે. જે લોકો નવરાત્રિની પુજા કરતાં હો...
પાવાગઢના પર્વતની ટોચ પર મા મહાકાળી બિરાજમાન છે. આ સ્થળ પર્વતની ટોચ પર દરિયાઈ સપાટીથી 2730 ફૂટ ઉંચે આ...
ચૈત્ર નવરાત્રીની સમાપ્તિ ચૈત્ર સુદ 9 એટલે ભગવાન શ્રી રામનો પ્રાર્દુરભાવનો દિવસ....
નવરાત્રી આખા ભારતમાં ખુબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આ તહેવાર નવ દિવસ સુધી ચાલે છે. આ નવ દિવસ...
જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ, પરાશક્તિ, ચિત્તશક્તિ વગેરે અનેક શક્તિયો છે. શક્તિ જ વિશ્વની સુષ્ટિનાં ઉદ્...