થેંક યુ મિલેશ, કોઇ પણ વાત જાણ્યા વગર કોઇ ના પર આરોપ ના લગાડ્વો જોઈએ, હુ પોતે વીસ વર્ષ થી આશ્રમ મા જાવ છું પણ હજું સુધી મે કોઇ ખરાબ વસ્તુ જોઇ નથી , તાયા તો ઘણૂ ધાર્મિક વાતાવરણ હોય છે, જુઓ દરેક સંત પુરૂષ ના જીવન મા આવી સ્થિતિ આવી છે ઇતિહાસ સાક્ષી છે.ઉ.દા. ભગવાન બુદ્ધા, રામ , ગાંધીજી, સાઇ બાબા,સંત કબિર , આખરે કયા સુધી સંતો ની આવી કસોટી થતી રહેશે. જયારે કે થયુ જ ના હોય તો સરાકર પણ કાઇ નહિ કરી શકે. આભાર.