ગુજરાત નિ જનતા નો મોદી સાહેબ ને પુરો સુપ્પોર્ત છે. કોંગ્રેસ્ સીબીઆઈ નો દુરુપ્યોગ કરી રાહી છે. ગુજરાત નિ જનતા બધુ સચ જાને છે. ગુજરાત મઅ ભજપ ને બદનમ કરવાનું કોંગ્રેસ્સ નુ સદ્યંત્ર ગુજરાત મા કોઇ હિસાબે નહિ ચાલે.....................
ના, બિલકુલ નહિ. એક તરફ એમ કહેવુ કેમ કાયદો કાયદા નુ કામ કરશે અને બિજિ તરફ આ વાત ને રસ્તા પર લાવસે ભા જ પ. તો આનો શું અર્થ? લોકો ને કાયમ મુર્ખ ના બનાવો મોદી સાહેબ. ભગવાન નો ભય તો રાખાઓ.
કોંગિ ને મહા મા નથી દેખાતુ.રાજ ઠાકરે u.p. બિહારી લોકો ને મારે છે.તેની સામે કોય ગુણો કેમ નોધતી,રાજ ગુંદાગીરી કરે તો આંખ બંધ કરી જોયા કરે છે.બિહારી લોકો હિન્દુ છે માટે જો મિયો મરે તો બૂમ પાડી મૂકે.
ima infavor of n.d. modi.... he is saying right, congress misuse of cbi with power of sheet in central goverment... but we as a Gujarti willgive KARARA answer to congress and central govt...
"KARARA JAVAB MILENGA......."
ફુલી ઍગ્રિ સુ બકવાસ છે અક terrorist ને માર્યો તેમા આટલી હો હા કેમ કરવા નિ યૂએસએ મા FBI રોજ ઘણા ને મરે છે તો પણ govt support કરે છે બધું બરાબર છે ચાલવા દો તે લોકો અમજ સુધર્સે બાકી તેની પસ્સે થિ 40 અક47 પકડાઈ હતી તો સુ તેને તે એના બાપ નિ જન મા લે જવા લવ્યો હાતો