વાસ્તુ મુજબ કહેવાય છે કે જો ઘરમાં આ કામ થતા જોવાય તો તેના ઉપાય કરવા જોઈએ. વાસ્તુ મુજબ ઘરમાં આ સંકેત સહી નહી ગણાય છે . તેથી સમય રહેતા તેને જોઈને તરત સાવધાન થઈ જવા જોઈએ અને તેના ઉપાય કરવા જોઈએ. આજે અમે તમને જણાવી રહ્યા છે એવી જ વાત જે વાસ્તુ હોસાબે યોગ્ય નહી ગણાય છે.