#વૈશાખ પૂર્ણિમા પર રાશિમુજબ કરો આ ઉપાય, તરત લગ્ન થશે....
મંગળવાર, 9 મે 2017 (17:50 IST)
જે જાતકોના પ્રયાસ કર્યા પછી પણ લગ્ન નહી થઈ રહ્યું છે, તે જાતક તેમની રાશિમુજબ વૈશાખ પૂર્ણિમાના દિવસે નિમ્ન ઉપાય કરવું.
મેષ- મેષ રાશિવાળા અપરિણીત જાતક વૈશાખ પૂર્ણિમા પર સવારે નર્મદા સ્નાન કરી અને રૂદ્ર ભગવાનનો પૂજન અને અભિષેક કરવું. જો પોતે ન કરી શકો તો પંડિતથી કરાવો અને પોતે શિવાષ્ટક પાઠ કરવું.
વૃષભ - વૃષભ રાશિ વાળા અપરિણીત જાતક વૈશાખ પૂર્ણિમા પર સવારે કાવેરીના જળથી સ્નાન કરો અને વિષ્ણુજીના સહસ્ત્રનામનો પાઠ કરવું.
મિથુન - મિથુન રાશિવાળા અપરિણીત જાતક વૈશાખ પૂર્ણિમાની સવારે કોઈ બ્રાહ્માણ જોડાને ભોજન કરાવો. અને તેનું પૂજન કરી આશીર્વાદ લેવું. પછી સાંજે ગંગાની સ્તુતિ કરવી.
કર્ક- કર્ક રાશિવાળા અપરિણીત જાતક વૈશાખ પૂર્ણિમાની સવારે ક્ષિપ્રા સ્નાન કરો અને માતા દુર્ગાના બત્રીસ નામનો પાઠ કરવું. આ ન કરી શકો તો માત્ર દેવીના દર્શન કરબું.
સિંહ - સિંહ રાશિવાળા અપરિણીત જાતક વૈશાખ પૂર્ણિમાની સવારે તેમના સ્નાનના જળમાં દેવદાર નાખી સ્નાન કરો અને ગૌરીનો પૂજન કરો.
કન્યા- કન્યા રાશિવાળા અપરિણીત જાતક વૈશાખ પૂર્ણિમાની સવારે કોઈ પણ તીર્થના જળ મિક્સ કરી કોઈ ભિખારી મહિલાને ભરપેટ ભોજન તમારા હાથથી પરોસીને ખવડાવો.
તુલા - તુલા રાશિવાળા અપરિણીત જાતક વૈશાખ પૂર્ણિમાની સવારે કોઈ કન્યાનો પૂજન કરો અને તેને વસ્ત્ર દાન આપો. કન્યા પૂજનના સમયે ભગવતી ગૌરીનો સ્મરણ કરો.