સુરસિંહજી તખ્તસિંહજી ગોહેલ - કલાપી

દિન એક ગયો, પછી લાખ ગયા, શિરમાં પળિયાં પણ આવી ચૂક્યા ! ઉરનું જળવુંય શમી જ જશે, પણ તે ચટકું ફરી ક્યાં મળશે ?
રોઉં ન કાં એ રાહમાં બાકી રહીને એકલો ? આશકોના રાહન ભૂલી જવાની છો બધી લાખો કિતાબો સામટી ; જોયુ ન-જોયું છો બને, જો એક યાદી આપની ! 13 ...
રે પંખીડા, સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો, શાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઊડો છો ? પાસે જેવી ચરતી હતી આ ગાય, તેવો જ હું છું ના, ના, કો દી તમ શરીરને કાંઈ...
રહેવા દે રહેવા દે આ સંહાર, યુવાન ! તું, ઘટે ના ક્રૂરતા આવી : વિશ્વ આશ્રમ સંતનું, 1 પંખીડાં, ફૂલ રૂડાં, લતા આ, ઝરણા તરુ; ઘટે ના ક્રૂર દ્રષ્ટિ...

એક ઘા

રવિવાર, 3 જૂન 2007
તે પંખીની ઉપર પથરો ફેંકતાં ફેંકી દીધો, છૂટ્યો તે ને અરરર! પડી ફાળ હૈયા મહીં તો.
પંજાબના અમૃતસર શહેરમાં આવેલું હરિમંદિર (હરિ મંદર) જગતભરના શીખોનું સૌથી પવિત્ર સ્થળ અને શ્રદ્ધા કેન્દ્ર છે. સ્વર્ણ મંદિર તરીકે જાણીતું હરિમંદિર ધાર્મિક...