બરકત માટે ઘરમાં પ્રગટાવો આમાથી કોઈપણ એક વસ્તુ
લીમડાના પાન - ઘરમાં અઠવાડિયામાં એક કે બે વાર લીમડાના પાનની ધૂપ પ્રગટાવો. તેનાથી ત્યા એક બાજુ બધા પ્રકારના જીવાણુ નષ્ટ થઈ જશે. બીજી બાજુ વાસ્તુદોષ પણ સમાપ્ત થઈ જશે.
પીળી સરસવ - પીળી સરસવ, ગૂગળ, લોબાન, ગૌધૃતને મિક્સ કરીને સૂર્યાસ્તના સમયે છાણા સળગાવીને તેના પર આ બધી સામગ્રી નાખી દો. નકારાત્મકતા દૂર થઈ જશે.