મહાલક્ષ્મી અને શ્રી વિષ્ણુની પૂજા કરો.
અઠવાડિયાના કોઈ પણ 1 વ્રત કરો. સોમવાર કરસ્ગો તો ધનના કારક ચંદ્રમા પ્રસન્ન થશેૢ મંગળ કરશે તો બજરંગબલી , બુધ કરશો તો ગણેશ , ગુરૂ કરસ્ગો
તો વિષ્ણુજી , શુક્ર કર્સ્ગો તો માતા લક્ષ્મી , શનિ કરશો તો શનિ દેવ , રવિવાર કરશો તો સૂર્ય પ્રસન્ન થઈને સુખ અને સૌભાગ્યનો વરદાન આપશે.
- અનામિકા આંગળીમાં સોના-ચાંદી અને તાંબાની બનેલી વીંટી પહેરવી.
- સાંજે કોઈ પણ નજીકી મંદિરમાં દીપક લગાડો.
- કનકધારા સ્ત્રોતનો પાઠ કરો.
- કોઈની બુરાઈ કરવાથી બચવું.
- પૂર્ણત ધાર્મિક આચરણ રાખવું.