વિરાટ કોહલી આજે દુનિયાના સૌથી શાનદાર બેટ્સમેનોમાં સમાયેલ છે. ક્રીઝ પર તેમની હાજરી જ ટીમ ઈંડિયા માટે જીતનો વિશ્વાસ ઉભો કરે છે. કોહલીની આક્રમકતા, એકાગ્રતા, જુનૂન અને પોતાનુ સર્વશ્રેષ્ઠ આપવાની જીદ, તેમને બાકી ખેલાડીઓથી અલગ કરે છે. અનેક પૂર્વ દિગ્ગજ અત્યારથી કોહલીના પગલાને સફળતાના શિખર પર પહોંચતા જોઈ રહ્યા છે. જાણો શુ કહેવુ છે તેમનુ ભારતના આ લાજવાબ બેટ્સમેન વિશે..