મંદિર

પરૂન શર્મા

રવિવાર, 3 જૂન 2007 (10:02 IST)
મંદિર અથવા પૂજા રૂમ ઘરમાં ઉત્તર પૂર્વમાં રાખવું જોઈએ. મંદિરમાં બધી મૂર્તિઓ પૂર્વ અથવા પશ્ચિમ દિશા તરફ મોઢું રહે તેમ રાખવી.

મંદિરમાં ગણપતિ, લક્ષ્મી તથા સરસ્વતીની ઉભી મુદ્રામાં મૂર્તિ કદી ન રાખવી. મંદિરમાં સફેદ તથા પીળો રંગ શુભ માનવામાં આવે છે.

વેબદુનિયા પર વાંચો