1. મુખ્યદ્વાર પર રાખવા આ છોડ
વાસ્તુશાસ્ત્ર મુજબ ગણાય છે કે અમારા ઘરમાં પ્રવેશદ્વારથી જ સકારાત્મક અને નકારાત્મક બન્ને રીતની એનર્જી પ્રવેશ કરે છે. આથી તમારા ઘર કે ઑફિસમાં પૉજિટિવ
3. એવી ફોટા ન લગાડો
ઘરમાં યુદ્ધ અને હિંસા દર્શાવતી ફોટા કે પેંટીંગ્સ નહી લગાવી જોઈએ. તેનાથી નકારાત્મક ઉર્જા વધે છે. અને ઘરમાં ક્લેશ આપત્તિ આવવાની શકયતા રહે છે. વાસ્તુ શસ્ત્ર મુજબ ઘરમાં શ્રૃંગાર, સુંદર પેંટીંગ, ફલ-ફૂલ અને હંસતા બાળકોની ફોટા લગાડવા જોઈએ.