ભારતીય વાસ્તુશાસ્ત્રમાં દૈનિક જીવનથી સંબંધિત દરેક સમસ્યાનો સમાધાન મળી શકે છે. આ લેખના માધ્યમથી પતિ-પત્નીના સંબંધોથી સંકળાયેલા કેટલક નિયમો વિશે જણાવી રહ્યા છે જે પ્રાકૃતિક પણ ખોટા સમય અને સ્થાન પર બનાવવાથી જીવનમાં અશુભતાનો સંચાર હોય છે. ધર્મ ગ્રંથમાં પણ કહ્યું છે કે કેટલાક એવા સ્થાન હોય છે જ્યાં પતિ પત્નીને સંયમથી કામ લેતા એક-બીજાથી દૂરી બનાવી રાખવી જોઈએ. જો તે આ વાતનો ધ્યાન નહી રાખશો તો તેનાથી ધનની દેવી નારાજ થઈ જશે.