1. રોજ સવાર સાંજ ઘરમાં દીપક પ્રગટાવો
2. ઘનનો સંગ્રહ ન થઈ રહ્યો હોય તો "ૐ શ્રી નમ:" મંત્રનો જાપ કરો અને સૂકા મેવાનો ભોગ લક્ષ્મીજીને લગાવો
6. સાંજના સમયે ઓછામા ઓછી 15 મિનિટ આખા ઘરમાં લાઈટ જરૂર લગાવો.
7. વીજળીના સ્વિચ, મોટર, મેન મીટર, ટીવી, કમ્યુટર વગેરે આગ્નેય કોણમાં જ થવી જોઈએ તેનાથી આર્થિક લાભ સુગમતાથી થાય છે.