ભણતરમાં છો નબળા તો જરૂર કરો આ ઉપાય -સરસ્વતી પૂજા વાસ્તુ મુજબ

સોમવાર, 22 જાન્યુઆરી 2018 (17:30 IST)
*જે વિદ્યાર્થી શિક્ષામાં નબળા છે એ વસંત પંચમીના  દિવસે 6 મુખી  રૂદ્રાક્ષ ધારણ કરે . આથી એમની એકાગ્રતા વધશે. 
* જો કોઈ નવજાત બાળકના જીભ પર સોનાની સલાઈને મધમાં નાખી એની જીભ પર"ઓમ"લખાય તો એ વિદ્યામાં પ્રવીણ હોય છે અને એની સ્મરણશક્તિ વધે છે. 
 
* પ્રાણ પ્રતિષ્ઠાયુક્ત સરસ્વતી માતાના ચિત્ર તમારા અભ્યાસ કક્ષ કે ટેબલ પર રાખો. 
 
* એમની ટેબલ પર ક્રિસ્ટલ કે સ્ફટિકના ગ્લોબ રાખો અને એને દિવસમાં ઓછામાં ઓછા 3 વાર ઘુમાવો. 
 
* અભ્યાસ હમેશા ટેબલ ખુરશી પર બેસીને ક કરો અને મોઢું ઉત્તર કે ઉત્તર પૂર્વની તરફ રાખો. પીઠ પાછળ દીવાર હોવી જોઈએ બારી નહી. 
 
* કમ્પ્યૂટર આગ્નેય ખૂણા એટલે કે દક્ષિણ પૂર્વ દિશા અને પુસ્તકોની અલમારી દક્ષિણ પશ્ચિમમાં રાખો. 
 
* જ્યાં બેસો છો ત્યાં ક્રિસ્ટલ બૉલ લટકાવી લો કે ટેબલ પર એજ્યોકેશન ટાવર રાખો. આથી એકાગ્રતા વધે છે. 
* ભણતરના રૂમમાં પરદા , ખુરશીના કવર વગેરે હળવા લીલા રાખો કાળા કે ગાઢ નીલો ન હોવું. 
 
* ભણતર પહેલા 'ૐ સરસ્વત્યૈ નમ:' મંત્રના 5 , 11 ke 21 વાર જાપ કરો  . 
 
* તુલસીના 11 પાન, શાકર સાથે ખાવો ચાવવું નથી.  
 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર