જે ઘરમાં હોય છે એકવેરિયમ, ત્યા સુખ સમૃદ્ધિનો સદા રહે છે વાસ

બુધવાર, 27 માર્ચ 2019 (10:46 IST)
મિત્રો આમ તો આજકાલ દરેક ઘરમાં એક્વેરિયમ (aquarium) હોય છે.  પણ ખૂબ ઓછા લોકો જ એક્વેરિયમ (aquarium)માં માછલી પાળવાના ફાયદા વિશે જાણતા હશે. એક્વેરિયમમાં માછલી કયા સ્થાન પર મુકવાથી ફાયદો થાય છે એ જાણવુ પણ ખૂબ જરૂરી છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર