ઘરમાં વાસ્તુ દોષ થતા હંમેશા પૈસાની કમી બની રહે છે. એવુ કહેવાય છે કે તેનાથી જો ઘરમાં પિતૃદોષ છે તો હંમેશા ધનની કમી બની રહે છે. આવામાં લોકોના હાથમાં પૈસા રોકાય પણ છે. અને આ લોકોના ખર્ચ વધુ થાય છે. વાસ્તુ મુજબ આજે અમે બતાવી રહ્યા છે આવા 5 ઉપાય જે તમારા ઘરમાં પૈસાની કમીને દૂર કરી શકે છે. આ ઉપાયોને અપનાવીને તમે ઘરમાં સકારાત્મક ઉર્જા પણ લાવી શકે છે. આગળની સ્લાઈડમાં વાંચો આ ટિપ્સ..