રાખો જેથી નકારાત્મક ઉર્જાઓ સહેલાઈથી ઘરમાં પ્રવેશ ન કરી શકે. વાસ્તુમુજબ મંદિરનો પડછાયો કોઈ અન્ય બિલ્ડિગ પર ન પડવો જોઈએ. આવુ ત્યારે જ શક્ય હોય છે જ્યારે મંદિર કોઈ ઉંચા પર્વત પર એકાંત સ્થળ પર બન્યુ હોય. જ્યા વસ્તી ઓછી હોય. મંદિરના આંગણમાં જો ઉત્સવ વગેરેનુ આયોજન કરવુ હોય તો તે મંદિરના આંગનના પશ્ચિમ કે દક્ષિણ ભાગમાં આયોજીત કરી શકે છે.