વાસ્તુમાં ઘરની ખુશહાળીના ધ્યાન રખાય છે. ઘરમાં જો રોગો જલ્દી ફેલે છે તો એના ઉપાય પણ વાસ્તુના મુજબ છે. તમે ને અજમાવીને ન માત્ર પરિજનોને સ્વસ્થ રાખી શ્કો છો , પણ ઘરમાં સાકારાત્મક ઉર્જાના સંચાર પણ કરી શકો છો. પણ ઘરમાં સકારાત્મક ઉર્જાના સંચાર પણ કરી શકો છો. જાણો એના ટિપ્સ
સૂર્યોદયના સમયે ઘરના બધા બારી-બારણા ખોલી દો. જેટલા વધારે બારી-બારણા પૂર્વ દિશામાં ખુલશે , એટલા જ વધારે ફાયદા મળશે. રાતને સૂતા સમયે માથા ઉત્તર અને પગ દક્ષિણમાં હોવા જોઈએ. ધરતીના ચુંબકીય પ્રભાવના કારને આ દિશા યોગ્ય નથી .