એટલે કહેવાય છે કે સિંહ રાશિમાં હોવાના કારણે આ આયોજન થાય છે , તેથી એને સિંહસ્થ કહે છે. ઉજજૈનમાં જ્યારે સિંહસ્થના મેળો લાગશે ત્યારે ગુરૂ ચાંડાલ યોગ રહેશે . તે સમયે સિંહ રાશિમાં ગુરૂ સાથે રાઉ પણ રહેશે , આ કારણે ગુરૂ ચાંડાલ યોગ બનશે. સૂર્ય અને શુક્ર ઉચ્ચ રાશિમાં રહેશે. મંગ્લ પોતે સ્વયંની રાશિ વૃશ્ચિક રાશિમાં રહેશે. મંગળ સાથે એમના શત્રુ શનિ પણ વૃશ્ચિક રાશિમાં રહેશે.
1980માં પણ બન્યા હતા એવા યોગ
8 જાન્યુઆરી 2016ને રાહુ સિંહ રાશિમાં પ્રવેશ કરશે. એ પછી ગુરૂ અને રાહુ સિંહ રાશિમાં રહેશે. રાહુ અને કેતુ એક રાશિમાં 18 માસ સુધી રહે છે. આથી રાહુ 8 જુલાઈ 2017ને રાશિ બદલીને કર્કમાં જશે. આ સંબંધે પંચાગ ભેદ પણ થઈ શકે છે. 1980માં ગુરૂ સાથે રાહુની યુતિ સિંહ રાશિમાં બની હતી અને એ સમયે પણ સિંહસ્થના આયોજન થયા હતા. ત્યારે સિંહ રાશિમાં ગુરૂ સાથે શનિ અને મંગળ પણ હતા.