"કૃં કૃષ્ણાય નમ:"
મંત્ર જાપ કરવાના તરીકા
સવારે સ્નાન કર્યા પછી નિયમિત રીતે આ મંત્રની એક માળા કરવી તમને થોડા જ દિવસોમાં ડૂબાયેલું ધન પરત મેળવવામાં મદદગાર સિદ્ધ થશે. પણ ધ્યાન રાખો કે આજ સુધી કોઈ એવું ઉપાય નહી છે જે તરત તમને પૈસા અપાવી શકે. એને મેળવવા માટે કડી મેહનત કરવાની જરૂરત છે કારણકે વગર મેહનતના તો ભગવાન પણ મેહરબાન નહી હોય .