શાસ્ત્રીય માન્યતા મુજબ આપણા હાથની રેખાઓ જ મનુષ્યની કિસ્મત હોય છે. સવારનો સમય ખૂબ જ પવિત્ર હોય છે. જો તમારા નસીબની લકીરો પર પરમેશ્વરનુ નામ લખવામાં આવે તો તેનાથી વધુ શુભ શુ રહેશે. આવુ કરવાથી ઈશ્વર સદૈવ તમારી રક્ષા કરશે. કોઈપણ સંકટ કે સમસ્યા તમને નહી સતાવે.