×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
વિક્રમ સંવત રાશિફળ
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
વિક્રમ સંવત રાશિફળ
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
સાંધાના દુ:ખાવામાં લાભકારી મેથીના લાડુ
સામગ્રી
- મેથીદાણા 250 ગ્રામ, ઘઉંનો લોટ 250 ગ્રામ, ગુંદર 100 ગ્રામ, ગોળ 500 ગ્રામ, કોપરું 100 ગ્રામ, બદામ, કાજુ, પિસ્તા કતરેલા 100ગ્રામ, કિશમિશ 25 ગ્રામ, ઈલાયચી 5-6 નંગ.
બનાવવાની રીત -
મેથીદાણાને મિક્સરમાં કકરા વાટી લો. કઢાઈમાં ઘી ગરમ કરો. તેમા ગુંદર નાખીને ધીમા તાપે ફુલાવી લો. થોડુ ઠંડુ થયા પછી તેને મસળીને ગુંદરનો ચુરો બનાવી લો. હવે કોપરું છીણીને તૈયાર કરો.
ઘી માં ઘઉના લોટ નાખીને સોનેરી થાય ત્યાં સુધી સેકી લો. ગોળને ઝીણો સમારી લો. કડાહીમાં ઘી ગરમ કરો અને ગેસ બંધ કરો. ગરમ ઘી માં ગોળ નાખીને હલાવી લો. ગોળ ઓગળી જશે.
ધ્યાન રાખો કે ગોળના ગાંગડા ન રહે. તેમા મેથીદાણાનો વાટેલો ભૂકો નાખી દો. ઘઉંનો સેકેલો લોટ પણ નાખી દો. હવે તેમા ગુંદરનો ભૂકો, છીણેલુ કોપરું, ઈલાયચી પાવડર, કિશમિશ, બદામ, કાજૂ, પિસ્તા નાખીને સારી રીતે મિક્સ કરો અને મધ્યમ આકારના લાડુ બાંધી લો.
મેથીદાણાના લાડુ સ્વાસ્થ્યવર્ધક હોવાની સાથે સાથે શરીરમાંથી વધુ પડતી ચરબીનો નાશ કરે છે. આમાં સાંધાના દુ:ખાવામાં પણ રાહત થાય છે.
નોંધ-ડાયાબીટિશના રોગી પોતાના ડોક્ટરની સલાહ લીધા વગર ન ખાય, કારણ કે મેથીદાણા ખાવાથી શરીરમાંથી ખાંડ ઓછી થઈ જાય છે.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
સુરત સિવિલ હોસ્પિટલમાં એક ચમત્કાર થયો; સારવાર માટે પહોંચેલો એક મૃત વ્યક્તિ ફરી જીવિત થયો
સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો, MCX ના ભાવમાં ઘટાડો; મેટ્રો શહેરોમાં આજના ભાવ જાણો
મહિલાને સમયસર બ્લાઉઝ સીવીને ન આપવો દરજીને ભારે પડ્યો, કંજ્યુમર કોર્ટે 7000 રૂપિયાનો લગાવ્યો દંડ
ફિલ્મ સ્પેશિયલ 26 ની યાદ અપાવે તેવી એક ઘટનામાં, એક ચાલાક યુવકે કેન્દ્ર સરકારની એજન્સીઓમાં નોકરી અપાવવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી કરી.
રામ ભક્તો માટે ખુશખબર: અયોધ્યામાં રામ મંદિરનું બાંધકામ પૂર્ણ થયું છે; જાણો ટ્રસ્ટે શું કહ્યું
ધર્મ
Khatu Shyam Ji No Birthday Date 2025: શ્યામ બાબાનો જન્મદિવસ ઘરે કેવી રીતે ઉજવશો, જાણો કયો પ્રસાદ ચઢાવવાથી હારેલાનો સહારાની થશે કૃપા
Dev Uthani Ekadashi 2025 Date: પ્રબોધિની એકાદશી ક્યારે છે 1 કે 2 નવેમ્બર ? જાણી લો એકાદશીનુ શુભ મુહૂર્ત અને પૂજા વિધિ અને કથા
Vivah Muhurt 2025: દેવઉઠી અગિયારસ થી શરૂ થશે લગ્નની મોસમ, જાણો 2025 ના છેલ્લા 2 મહિનામાં લગ્ન માટે શુભ તારીખો
Labh Panchami 2025: આજે લાભ પાંચમનાં દિવસે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવાના કરો આ સહેલા ઉપાયો, તમારૂ ખિસ્સું હંમેશા રૂપિયાથી ભરેલું રહેશે
Labh Panchami Upay: તમારો ધંધો ઠપ થઈ ગયો છે કે ઘરમાં પૈસા ટકતા નથી તો લાભ પાંચમનાં દિવસે કરો આ ઉપાય
એપમાં જુઓ
x