શીતળા સાતમના દિવસે ભૂલથી પણ ન કરતા આ કામ

બુધવાર, 17 ઑગસ્ટ 2022 (15:23 IST)
શીતળામાતાના શ્લોકમાં શીતળામાતાનું સ્વરૂપ બતાવવામાં આવ્યુ છે. તે શીતળાના રોગી માટે અત્યંત હિતકારી છે.
અર્થાત - ગધેડાં પર બીરાજે છે. સૂંપડી, ઝાડૂ, અને લીમડાંના પાંદડા થી સજે છે અને હાથમાં ઠંડા પાણીનો કળશ રાખે છે.

સ્ત્રીએ સૂર્યોદય પહેલા ઠંડાપાણીથી નાહી-ધોઇને પરવારી જવું જોઈએ. અને આખો દિવસ ઠંડુ જ ખાવાનું ખાવું જોઈએ. આ દિવસે ચુલો સળગાવાતો નથી કેમકે એવું કહેવાય છે કે ચુલો સળગાવનાર પર શીતળામાતા કોપાયન થાય છે.
આ દિવસે ચુલો સળગાવાતો નથી કેમકે એવું કહેવાય છે કે ચુલો સળગાવનાર પર શીતળામાતા કોપાયન થાય છે
લોકવાયકા મુજબ શીતળા માતાજી ઘરે ઘરે ફરે છે અને ચૂલામાં આળોટે છે. 
ગરમ પાણીથી સ્નાન કરવો નહી 
આખા દિવસમાં ગરમ કઈક ખાવુ નહી 
માંસ -મદિરાનો સેવન કરવો નહી 
ઝૂઠ બોલવાથી બચવો જોઈએ.  
વડીલોનો અપમાન કરવો નહી. 
અસહય પ્રાણીની મદદ કરવી 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર