વિવાહિત પુત્રી અથવા વિધવા પણ આ કર્મ કરી શકે છે. તર્પણ માટે સવારે સ્નાન કરીને દેવ સ્થળને ગંગા જળથી શુદ્ધ કરો. બ્રાહ્મણ પાસે તર્પણ કરાવડાવો. ગાય કૂતરો અને કાગડા માટે ભોજનના ત્રણ ગ્રાસ કાઢો. પંડિતને દાન કરો. તમારા પૂર્વજોને સન્માનથી તૃપ્ત કરો. સંબંધીઓને પણ ભોજન કરાવો. .