9.5 લાખ કર્મચારીઓ અને પેન્શનરોને થશે લાભ
આ નિર્ણયથી 4.69 લાખ રાજ્ય અને પંચાયત સેવા કર્મચારીઓ અને આશરે 4.82 લાખ નિવૃત્ત કર્મચારીઓ (પેન્શનરો) ને ફાયદો થશે. આ વધારાને કારણે રાજ્ય સરકારને કુલ રૂ. 483.24 કરોડનું બાકી પગાર અને રૂ.1,932.92 કરોડનો વધારાનો વાર્ષિક ખર્ચ થશે.