આ રથયાત્રા માં 18 ગજરાજ, 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો, 30 અખાડા, 18 ભજન મંડળીઓ રથયાત્રાનુ આકર્ષણ બની છે.
અમદાવાદમાં રથયાત્રા દરમિયાન બે હાથી બેકાબુ બન્યા
જોકે સતર્કતા ના કારણે તરત જ હાથી પર કાબુ મેળવી લેવાયો
ગજરાજને ઈન્જેક્શન આપીને કાબૂમાં કરવામાં આવ્યા
અમદાવાદમાં 148મી રથયાત્રા હાલ ખાડિયા નજીક પહોંચી છે. અહીં એક ગજરાજ બેકાબૂ થતાં થોડી વાર માટે રથાયાત્રા રૂટ પર દોડધામ મચી જવા પમી હતી. જોકે બાદમાં ગજરાજને ઈન્જેક્શન આપીને કાબૂમાં લીધા હતાં.