રક્ષાબંધન પર લાગી રહ્યું છે ચંદ્ર ગ્રહણ, 4 રાશિઓ માટે છે ભારે

સોમવાર, 31 જુલાઈ 2017 (14:45 IST)
ચંદ્ર ગ્રહણનો રાશિમુજબ પ્રભાવ 

રક્ષાબંધનનો સાચો અર્થ શું છે જાણો

7 અગસ્તને લાગનાર ચંદ્ર ગ્રહણ ભારત સાથે એશિયાનાના વધારેપણુ દેશ અને યૂરોપીય દેશમાં પણ જોવાશે. જ્યોતિષ પરિણામ મુજબ આ ચંદ્ર ગ્રહણ મકર રાશિ પર શ્રાવણ નક્ષત્રમાં લાગી રહ્યું છે. ગ્રહણનો સીધો અસર આ 4 રાશિઓ પર થશે. મકર, તુલા, મિથુન અને કુંભ પણ આ 5 રાશિઓની કિસ્મત ચમકશે. મેષ, સિંહ કન્યા વૃશ્ચિક અને મીન. તે સિવાય બાકીની રાશિઓ એટલે કે વૃષભ, કર્ક અને ધનુ રાશિ વાળા માટે ગ્રહણ મિશ્રિત પરિણામ રહેશે. 

જાણો રક્ષાબંધનમાં ભદ્રાયોગમાં રાખડી કેમ ન બાંધવી .

ઉપાય 
જે રાશિઓ પર ગ્રહણનો ખરાબ અસર થવાની શકયતા છે. તેનાથી પહેલા તમારા સ્વાસ્થયનો ધ્યાન રાખવું જોઈએ. કારણકે આ ચંદ્ર ગ્રહણ છે તો સમય પ્રમાણે માનસિક પરેશાનીઓ ઉભી થઈ શકે છે. ગ્રહણ કાલમાં ૐ નમ: શિવાય મંત્રનો જાપ કરવું બધી રાશિઓ માટે શુભ રહેશે.

રક્ષાબંધન પર નિબંધ

 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર