આ લાઇનો પર સર્વે કરાશે...

વેબ દુનિયા

શુક્રવાર, 13 ફેબ્રુઆરી 2009 (20:03 IST)
રેલવે પ્રધાન લાલુ પ્રસાદ યાદવે આજે સંસદમાં રજુ કરેલ રેલ બજેટમાં કેટલીક નવી લાઇનો ઉપર સર્વેની કામગીરી કરવાની પણ જાહેરાત કરી છે. જે આ મુજબ છે.

* રિંગસ-ડીડવાના વાયા ખાટુશ્યામજી
* ઈસ્લામપુર-માનપુર વાયા ખિજારસરાઇ
* બાકુલાહ-બેલધારા રોડ
* બિહારીગંજ-ફોર્બ્સગંજ વાયા મુરલીગંજ, કુમારખંડ, છતપુર
* પીડુગુર્લા-નારાસારાઓપેત
* માધેપુર-વીરપુર વાયા સઘેશ્વર, પીપરા
* બોટાદ-જસદણ વાયા ગાડલ
* બિહારીગંજ-નવગચીયા વાયા ઊદયકિશનગંજ, ચૌસા
* સમદારી-ફલૌદી
* બુરવાલ-બહારેચ
* અરેરાજ-નરકટીયાગંજ
* લાલગંજ-ફૈઝાબાદ વાયા અકબરગંજ, રાયબરેલી
* પારસનાથ-મધુબન
* ધગ-સોનબરસા વાયા મજૌરગંજ
ગેજ રૂપાંતરણ
* ખિજારીયા-અમરેલી-જુનાગઢ
* ચાંપાનરે-પાણીમાઈન
* છુછાપુરા-ટંકખાલા
ડબલિંગ
* હોસપેટ-સ્વામીહાલી
* તોરનાગલ્લુ-રણજીતપુરા
* બાંડીકુઇ-અલવર
* અજમેર-પાલનપુર
* તીનપાહાર-ભાગલપુર
* આનંદવિહાર-તિલકબિ્રજ ત્રણ અને ચાર લાઇન
* ડગવાકોસી-પન્ડ્રાસાલી ત્રણ લાઈન
* કેટુઆ-ફરાક્કા

વેબદુનિયા પર વાંચો